ગઢડા
મધ્ય ૧૦
નિશ્ચયરૂપી
ગર્ભના જતનનું
શ્રી
સ્વામિનારાયણ ભગવાનની જય
વચનામૃત ગઢડા
મધ્ય 10
નિશ્ચય
ગર્ભના જતનનું
આ વચનામૃતમાં
શ્રીજી મહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને
ભક્તિ એકાંતિક ધર્મના ચાર પાયા પૈકી ભક્તિને શાસ્ત્ર તરીકે જો ન સમજે તો તે
શસ્ત્ર બની જાય, અને તે પણ સત્પુરુષ થકી સમજવું.
અક્ષરપુરુષોત્તમ
ઉપાસના કરતાં કરતાં હવે એટલું જ સમજવાનું કે કર્તા, પ્રગટ, સાકાર અને સર્વોપરી સાથે સાથે પાંચ
અનાદી તત્વ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મએ મોક્ષમાર્ગના સાધકએ આ
સાધનામાં સારી રીતે સાધ્ય કરવા હોય તો, સાકાર
ભક્તિનું કહેતા નવધા ભકિતનું પ્રતિપાદન શ્રીજી મહારાજ પણ કરતાં જણાવે છે કે,
આ નિશ્ચયનું જતન
કેવી રીતે કરવું ?
તો તેને એક લૈાકીક
ઉદાહરણ - જેમ નિશ્ચયરૂપી ગર્ભનું જતન કરવામાં
આવે તો તેનું ફળ પ્રાપ્ત
થાય છે. તેમ આ વાતને સમજાવવામાં
આવેલ છે.
કેટલાક આ વચનામૃત
આધારે સિધ્ધાંત ખોટો કરતા હોય ત્યારે શું સમજવું અને સમજાવવું.
ત્યારે એક
ચર્ચા થઈ કે, જ્યારે પક્ષના લોકો અક્ષરપુરુષોત્તમના આ
સિદ્ધાંતને ખોટો કરવા માટે ગઢડા મધ્ય 10 અને ગઢડા
પ્રથમ 51 નો આધાર લઇ
અને અક્ષરની જ જરૂરિયાત નથી, તેમ સમજાવતા
હોય છે. ત્યારે આ નિશ્ચય આપણા મનમાં જો સ્પષ્ટ
હોય તો. સાચી સમજણ બને. આ માટે કેટલાક ટુંકમા મુદૃા આ મુજબ છે.
·
ટૂંકમાં અક્ષર
લુપ્ત થઇ જાય તો ઉપાસના ખોટી પડે અને
·
પુરુષોત્તમની
ભક્તિ કરવી હોય તો પાંચ અનાદી તત્વ છે. તેને તથા
·
સ્વામી સેવક
ભાવે નિશ્ચય કરવો અને
·
પુરુષોત્તમ
થવા કોઈ સમર્થ નથી.
·
અરે
પુરુષોત્તમ રૂપે જો કોઈ થઈ શકતો હોય તો
·
જેમ દુધમાં
દૂધ મળે તેમ સમજે તો તત્વના ભેદ ખોટા થાય અને
·
બંને
અસ્તિત્વ અલગ છે તેમ સમજે તો જ પાંચ અનાદિ તત્વો સમજાવ્યા તે પ્રમાણે થાય અને
·
અક્ષરની આવશ્યકતા
નથી. અને તે મુજબ છ તત્વો થયા તો તે સિદ્ધાંતની વિરુધ્ધ છે
·
આમ અક્ષરપુરુષોત્તમના
સાધકે
આ વચનામૃત
માંથી ઉપાસનાનો, આ પણ મુદ્દો સમજવો રહ્યો
નિશ્ચયરુપી ગર્ભનું જતન કરતા કરતા નિશ્ચયમા અનિશ્ચયનું ઘાટ
ન થાય તે માટે શું કરવું ?
·
તો તે માટે
જે ચાર પ્રકાર ના કુસંગ કહયા છે તેનો ત્યાગ કરો, જેથી મન વિભ્રાત ન થાય
·
મનુષ્યભાવ
અને દિવ્ય ભાવ ને વ્યવસ્થિત સમજવા
·
મન સાધક માટે
સૌથી મોટું વિધ્ન છે.
·
મન છે એ રમાડી
ના જાય એ બાબતે ખાસ કાળજી રાખવી, આ બાબતમાં
સાવધાની રાખવી
આ પ્રકારે આ વચનામૃત
ગઢડા મધ્ય દસમા આધ્યાત્મિક માર્ગમાં સાધકે
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને
ભક્તિ પૈકી ભક્તિરૂપી નિશ્ચયરુપી સાકારની ભકિતને
પ્રતિપાદન કરવા શ્રીજી મહારાજ જણાવે છે. તો આ સમજણ આપણાંમાં સુદૃઢ થાય તેવી પ્રાર્થના
સહ , સૈાને જય સ્વામિનારાયણ.
નરેન્દ્રરાઠોડ,
અમદાવાદ
તારીખઃ ૧૮-૦૫-૨૦૨૦
No comments:
Post a Comment